Yojna Scheme Details
આ યોજનામાં કરેલ રોકાણનો મહત્તમ સમય અથવા લોકઈન પીરીયડ કેટલો રહેશે? અને તે પહેલાં પૈસા ઉપાડવા હોય તો શું વ્યાજ મળશે?
About the Scheme
આ યોજનામાં કરેલ રોકાણ ૫ વર્ષ સુધીના લોકઈનપીરીયડ માટે રહેશે પરંતુ ઈમર્જન્સીના કિસ્સામાં ભરેલ નાણાંનું રોકાણ પરત લેવાનું થશે તો રોકાણકાર ને બચત ઉપરનું જે તે વખતનું નિયત વ્યાજ અને મૂડી પરત મળશે.