Yojna Scheme Details
આ યોજનામાં ગરીબ, વંચિત, ત્યકતા કે ગંગા સ્વરૂપ મહિલાઓને આ યોજનાના ખાસ લાભ મળે ખરા?
About the Scheme
હા, તમામ ગરીબ, વંચિત, ત્યકતા કે ગંગા સ્વરૂપ મહિલાઓને આ નિધિમાં આવતું દાન સરખા ભાગે નિધિ કે પેન્શનની રકમ ઉપરાંત આપવામાં આવશે, જેનો નિર્ણય નિગમ અને સખી ક્રેડિટ સોસાયટીની કારોબારી સભા કરશે.