Yojna Scheme Details
આ માન યોજનામાં કોઈ દાતા ને ગરીબ, વંચિત, ત્યકતા કે ગંગા સ્વરૂપ મહિલાઓને નિશ્ચિત રકમના દાન દ્વારા લાભ અપાવવો હોય તો તે અપાવી શકે?
About the Scheme
હા, કોઈ પણ દાતા મહિલાને મદદ કરવા માંગતા હોય તે દાતા કે મહાનુભાવ ઉપરની કેટેગરીની તમામ મહિલાઓના નામ અને તેઓને ચૂકવવાની નિધિ કે પેન્શનની રકમ સામેનું નિશ્ચિત રોકાણ સખી ક્રેડિટ સોસાયટીમાં કરશે તો તે તમામ મહિલાઓને દર માસે જે તે મહિલાને નિધિ કે પેન્શનની રકમ તેઓના બચત ખાતામાં સીધા જ જમાં આપવામાં આવશે.